॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૮: એકાદશીનું, જ્ઞાનયજ્ઞનું, અંતર્દૃષ્ટિનું

નિરૂપણ

જાન્યુઆરી, ૧૯૬૪, મુંબઈ. સવારે વચનામૃત ગઢડા મધ્ય ૭, ૮ વંચાયાં તે પર યોગીજી મહારાજે વાત કરી, “... પ્રગટ હોય તે સામું જોઈ રહેવું તે અંતર્દૃષ્ટિ. પ્રગટ સામું જોવું ને આજ્ઞામાં રહેવું તે સાચું ધ્યાન છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૮૬]

January 1964, Mumbai. Vachanāmruts Gadhadā II-7 and Gadhadā II-8 were read during the morning discourses. Yogiji Mahārāj said, “...Introspection is to look at the manifest form of God. True meditation is to look at the manifest form of God and abiding by his commands.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/586]

નિરૂપણ

તા. ૧૫/૮/૧૯૬૭, મુંબઈ. યોગીજી મહારાજ કહે, “‘બંડમાં ક્યાં ભળ્યા? નરકમાં જશો’ એમ કહે ને ધોકાપાટી કરે તે તામસી યજ્ઞ. ઇન્દ્રિયોથી ખટપટ, આઘું-પાછું ન કરવું. સત્સંગમાં કુસંગ કહેવાય. ગુણાતીત એ બ્રહ્માગ્નિ છે. મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવો. લુહાર પણ કંદોઈનું કામ કરે તો કંદોઈ કહેવાય. બ્રહ્મને ત્યાં જનમ થયો છે એ છેલ્લી સ્થિતિનું જ્ઞાન. આ પ્રગટ જોવા કે અંદર જોવા તે અંતર્દૃષ્ટિ. ધ્યાન ધરીને ઘણા બાવા-મહાત્માઓ બેઠા છે. પણ તે બધી બાહ્યદૃષ્ટિ. જેને ભગવાન ને સંત મળ્યા તે અંતર્દૃષ્ટિ છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૨૧]

August 15, 1967, Mumbai. During the morning discourse, Yogiji Mahārāj said, “Tāmasi yagna is like beating someone and making an accusation: ‘Why did you join outcasts? You will go to narak.’ One should not engage in gossip or other misuse of one’s indriyas. This is bad company within Satsang. Gunātit is like the fire of Brahma. One should associate with Brahma through contemplation. If a blacksmith does the job of a confectioner, he will be called a confectioner – the same goes here. Being born unto Brahma is the final stage of knowledge. Introspection is looking at the manifest form of God or within one’s heart. Many ascetics sit in apparent meditation and introspection; however this is still categorized as a physical perspective. Introspection is attaining God and the Sant.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/521]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase